gorgeousgujjus

સરદાર વલ્લભભાઈ પટેલઃ ભારતના લોખંડી પુરુષ

સરદાર વલ્લભભાઈ પટેલ, જેને “ભારતના લોખંડી પુરુષ” તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતની આઝાદીની લડત અને રાષ્ટ્રનિર્માણની અનુગામી પ્રક્રિયાના ઈતિહાસમાં એક મહાન વ્યક્તિ હતા. તેમનું જીવન અને વારસો તેમના અતૂટ…

મહાત્મા ગાંધી: અહિંસાના ઉપદેશક

મહાત્મા ગાંધી, 2 ઓક્ટોબર, 1869 ના રોજ, ભારતના પોરબંદરમાં જન્મેલા, વિશ્વના ઇતિહાસમાં સૌથી આદરણીય વ્યક્તિઓમાંની એક છે. તે માત્ર એક નેતા ન હતા; તેઓ એક વિચારધારા, જીવનશૈલી અને શાંતિ અને…

ક્યાં ભાગે છે?

અરે, અરે,ક્યાં ભાગે છે? ઉભો રે..થોડો ધીમો પડ ,થોડો હળવો થા… ક્યાં ભાગવું છે?ક્યાં પહોંચવું છે?કોને દેખાડવું છે? બીજું બધું મૂકી દે,તારા મન ને શાંતિ દે. થોડો ઉભો રહી જા..શું…

વ્યથા કોણ જાણે?

વીજળી ના ચમકારા ની સમે ક્ષણભર માટેજયારે માનવી ભગવાન ને ભજે,ત્યારે ભગવાન ની વ્યથા કોણ જાણે? હવા ના લહેરખે જ્યારે વૃક્ષ નેઠેસ પહોચડતો આ માનવી,ત્યારે કુસુમ અને પર્ણ ની વ્યથા…

હિમ્મત-એ-મર્દા તો મદદ-એ-ખુદા

આ ગુજરાતી બ્લોગ માં લેખિકા આપણા જીવન માં હિમ્મત રાખવી કેટલી જરૂરી છે એ વાત જણાવે છે. હું જ્યારે 20 વર્ષની હતી ત્યારે અમારી પડોશમાં એક U.P. નું ફેમિલી રહેતું…