December 2022

Commitment

મિત્રો , તમે ક્યારેય નાનકડો છોડ વાવ્યો છે? અથવા બીજા કોઈએ વાવ્યો હોય તો તે જોયો છે? બધાં જાણતા જ હશે કે છોડને આપણે પ્લાન્ટ કરીયે, વાવીએ અને થોડું ખાતર…

પ્રમૂખ સ્વામી નગર, Ahmedabad

આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ નાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમદાવાદ માં પ્રમુખ સ્વામી નગર બનાવવા માં આવ્યું છે. 600 acre માં બનાવેલ આ નગરી 6 મહિના માં ઉભી કરાઈ છે.…

સ્મશાન વૈરાગ્ય અને સ્વવૈરાગ્ય

એવું કહેવાય છે કે પુરુષને સ્મશાન વૈરાગ્ય અને સ્ત્રીઓને પ્રસવ વૈરાગ્ય આવે છે. શું છે આ બંને ? પોતાના સ્વજનોને જતા જોઈ, પંચમહાભૂતમાં વિલીન થતાં જોઈને દરેક ને મનમાં વૈરાગ્ય…

કબુતર નો માળો

અમારા ઘરની બહાર હમણાં ઘણા દિવસથી કબૂતર માળો બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમને જોઈને મારા મનમાં આ લેખ લખવાનો વિચાર આવ્યો. અત્યારના બહુમાળી મકાનોમાં લોકો કબૂતર નાં ત્રાસ થી…